મહારાષ્ટ્રના 53 મા વાર્ષિક નિરંકારી સંત સમાગમ ની તૈયારીઓ પુર જોશ માં

ભક્તિ ભાવ થી યુક્ત ઉત્સાહપૂર્ણ સેવાઓનો અદ્ભૂત દૃશ્ય ગુજરાત થી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભક્તો પ્રતિદિન સેવાઓ માં શામિલ પીપલોદ: મહારાષ્ટ્રના પ્રખ્યાત તીર્થસ્થળ, નાસિકના, બોરગડ, મખમલાબાદ, પેઠ, ધરમપુર ગુજરાત હાઈવે વિસ્તારમાં આશરે 212 એકરના વિશાળ ઠક્કર ગ્રાઉન્ડ પર મહારાષ્ટ્રના 53 માં વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ પુર જોશ થી કરવા માં આવી રહી છે. સેવા કરતા નિરંકારી ભક્તોના ચહેરા પર ભક્તિ, ઉત્સાહ ના ભાવ પ્રકટ થાય છે, ઈશ્વર પ્રત્યેની તેમની સાચી શ્રદ્ધાનો અદભૂત નજારો પ્રત્યક્ષ થાય છે. આ વિધિવ્રત સેવાઓનું ઉદ્ધઘાંટન 22 મી ડિસેમ્બર, 2019 ના રોજ કરવામાં આવ્યું હતું અને … Continue reading મહારાષ્ટ્રના 53 મા વાર્ષિક નિરંકારી સંત સમાગમ ની તૈયારીઓ પુર જોશ માં